Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું

અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું

04 March, 2023 11:48 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઉલ્લેખનીય છે કે હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે, જેમાં એકસાથે અંદાજે ૮૦૦૦ ભાવિકો બેસીને ભોજન-પ્રસાદ લઈ શકે એટલી ક્ષમતા છે

અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું

અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું


અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં બની રહેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલય માટે મૂળ અમદાવાદના અને અમેરિકામાં રહેતા ઉદ્યોગપતિ મનન શાહે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે, જેમાં એકસાથે અંદાજે ૮૦૦૦ ભાવિકો બેસીને ભોજન-પ્રસાદ લઈ શકે એટલી ક્ષમતા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 11:48 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK