Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સાંભળી લો વડીલો! પડશો તો કામથી જશો, કાળજી રાખશો તો સુખેથી જીવશો

સાંભળી લો વડીલો! પડશો તો કામથી જશો, કાળજી રાખશો તો સુખેથી જીવશો

Published : 19 July, 2024 09:15 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

સિરિયસ ફ્રૅક્ચરને કારણે સારવાર પછી પણ પર્મનન્ટ ડિસેબિલિટી રહી જાય એવું બને છે. એટલે જો તમે ડેઇલી રૂટીનમાં જ કેટલીક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખશો તો સિરિયસ ફ્રૅક્ચરથી બચી શકો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વયસ્કો વારંવાર પડી જાય કે ક્યાંક અથડાઈ જાય એવું બનતું હોય છે. ખાસ કરીને ૬૫ વર્ષ કે એનાથી વધુ વયના સિનિયર સિટિઝનોમાં જોવા મળતી હોય છે. એક સર્વે મુજબ પડી જવાથી દેશમાં દર વર્ષે અંદાજે દસથી પંદર લાખ સિનિયર સિટિઝનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, જ્યારે દસ લાખ લોકો એ ઇન્જરી પછી પાછું સંપૂર્ણ સ્વાસ્થ્ય પાછું મેળવી શકતા નથી
અને મૃત્યુના મુખમાં ધકેલાય છે.
પડવા-આખડવાની સમસ્યા વયસ્કોમાં ડેથ અને ડિસેબિલિટીનું પ્રમુખ કારણ છે. એટલે જ ઑર્થોપેડિક સર્જ્યન પોતે વડીલોને સલાહ આપતા હોય છે કે તમે ફ્રૅક્ચરથી કઈ રીતે બચી શકો અને અમારી પાસે સારવાર કરવા ન આવવું પડે. આજે આપણે આવા જ એક ઑર્થોપેડિક સર્જ્યન સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે પડવા કે અથડાવાને કારણે થતી ઇન્જરીથી કઈ રીતે વડીલો બચી શકે તેમ જ ડાયટ અને એક્સરસાઇઝનું ધ્યાન રાખીને કઈ રીતે પોતાનું બૅલૅન્સ સુધારી શકે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 July, 2024 09:15 AM IST | Mumbai | Heena Patel

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK