Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઑલ્ઝાઇમર્સ માટે આયુર્વેદ બની શકે તારણહાર?

ઑલ્ઝાઇમર્સ માટે આયુર્વેદ બની શકે તારણહાર?

Published : 19 February, 2025 08:27 AM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

આયુર્વેદમાં ઉત્તમ મેધ્ય રસાયણો છે જે યાદશક્તિ વધારે છે. શાસ્ત્રોમાં ગાયના ઘીને બુદ્ધિ શાર્પ કરવા માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આનો જવાબ હા અને ના બન્નેમાં આવી શકે. યાદશક્તિ ક્ષીણ કરતા આ ન્યુરોડીજનરેટિવ ડિસીઝને નાથવા માટે મૉડર્ન મેડિસિનની સાથે આયુર્વેદશાસ્ત્રના દૃષ્ટિકોણથી પણ ઔષધો પર અનેક પ્રયોગો થઈ રહ્યા છે. આ પ્રયોગોમાં નવું નામ ઊભર્યું છે લસુનાદિ ઘૃતનું. અલબત્ત, આયુર્વેદ નિષ્ણાતોનું માનવું છે કે લસુનાદિ ઘૃત કરતાં ઘૃત એટલે ઘીની સાથે કેટલાંક મેધ્ય રસાયણો છે જે ક્ષીણ થતી યાદશક્તિને અટકાવવામાં મદદરૂપ ચોક્કસ છે 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 08:27 AM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK