Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પેડિક્યૉરમાં વપરાતું કેમિકલ ફેફસાંની સફાઈમાં વાપરવાનું?

પેડિક્યૉરમાં વપરાતું કેમિકલ ફેફસાંની સફાઈમાં વાપરવાનું?

12 July, 2024 08:18 AM IST | Mumbai
Laxmi Vanita

સાઉથની ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ વાઇરલ ઇન્ફેક્શન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડવાળું નેબ્યુલાઇઝેશન લેવું જોઈએ એવી હિમાયત કરતાં સોશ્યલ મીડિયા પર ડિબેટ ફાટી નીકળી છે

સમન્થા રૂથ પ્રભુએ શેર કરેલ પોસ્ટ

સમન્થા રૂથ પ્રભુએ શેર કરેલ પોસ્ટ


કરોડો લોકો સેલિબ્રિટીઝના વિડિયો અને સલાહને અનુસરતા હોય છે. જો તેમની સલાહ લોકોને પ્રેરણા આપવાની હોય તો વાંધો નથી, પરંતુ જે વિષયમાં તેમને જ્ઞાન ન હોય એ વિષય પર ગુરુ બની જાય ત્યારે વિવાદ સર્જાતો હોય છે. કદાચ તમને યાદ ન હોય તો યાદ અપાવી દઈએ કે કોવિડમાં અમેરિકાના એ સમયના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને એવી ખબર પડી કે લોકો સૅનિટાઇઝરથી હાથ ધુએ તો કોવિડનો વાઇરસ મરી જાય છે. તો જાણકારી વગર તેમણે કહી દીધું કે તો આપણે સૅનિટાઇઝર પી કેમ નથી જતા? હવે આવી વાત સાંભળીને ભલભલાને આંચકો તો લાગે જને! હાલમાં પણ પરિસ્થિતિ કંઈક એવી જ બની છે. અભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ શરીરને બહારથી સાફ કરવા માટે વપરાતા રસાયણ હાઇડ્રોજન પેરોક્સાઇડનો શરીરને અંદરથી સાફ કરવા માટે ઉપયોગ કરવાની સલાહ આપી. એટલે મેડિકલ પ્રોફેશનલ્સની આંખો બહાર નીકળી ગઈ. એનું શું કારણ હોઈ શકે? જો આ દવા શરીરની બાહ્ય ત્વચાને સાફ કરી શકે તો આંતરિક ઇન્ફેક્શનને કેમ નહીં? પાયા વગરના સ્ટેટમેન્ટથી વિવાદ સર્જનારી સમન્થાની સલાહ માનવામાં કેવાં-કેવાં જોખમ સમાયેલાં છે એ વિષય પર નિષ્ણાતો સાથે વાત કરીએ.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 08:18 AM IST | Mumbai | Laxmi Vanita

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK