Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રોજ સવારે એકનો એક જ નાસ્તો કરીને વજન ઊતરે?

રોજ સવારે એકનો એક જ નાસ્તો કરીને વજન ઊતરે?

27 September, 2024 10:45 PM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

જરૂર ઊતરે એવું અનુષ્કા શર્માનું કહેવું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ. આવી ડાયટ પૅટર્નને મૉનોટ્રોફિક ડાયટ કહેવાય છે.

અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ.

અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ.


જરૂર ઊતરે એવું અનુષ્કા શર્માનું કહેવું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ. આવી ડાયટ પૅટર્નને મૉનોટ્રોફિક ડાયટ કહેવાય છે. આ ડાયટના સિદ્ધાંત મુજબ જો રોજ એક જ પ્રકારનું ખાવાનું ખાવામાં આવે તો એ વજન ઘટાડવાનું ઉપયોગી માધ્યમ બની શકે છે. જાણીએ આવી મૉનો ડાયટના શું ફાયદા છે અને શું ભયસ્થાનો છે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 10:45 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK