Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આ મંદિરમાં રાધા-કૃષ્ણની પૂજા થાય છે, પરંતુ મૂર્તિ સ્વરૂપે નહીં

આ મંદિરમાં રાધા-કૃષ્ણની પૂજા થાય છે, પરંતુ મૂર્તિ સ્વરૂપે નહીં

24 August, 2024 11:52 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આ વખતે જન્માષ્ટમીમાં તમારે ભુલેશ્વરના ૧૦૦ વર્ષ જૂના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જવું જોઈએ.

ઝુમ્મર અને મિનાકારી કામ સાથેનો મંદિરનો અંદરનો ભાગ અને મૂર્તિની પ્રતીતિ કરાવે એવું ધર્મગ્રંથનું વાંગમય સ્વરૂપ

ઝુમ્મર અને મિનાકારી કામ સાથેનો મંદિરનો અંદરનો ભાગ અને મૂર્તિની પ્રતીતિ કરાવે એવું ધર્મગ્રંથનું વાંગમય સ્વરૂપ


આ વખતે જન્માષ્ટમીમાં તમારે ભુલેશ્વરના ૧૦૦ વર્ષ જૂના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જવું જોઈએ. આ મંદિર સામાન્ય કૃષ્ણ મંદિરો કરતાં ઘણીબધી બાબતોમાં નોખું તરી આવે છે. બહારથી ખૂબ જ સુંદર દેખાતા આ મં​દિરની અંદર પગ મૂકતાં તમને નવો જ અનુભવ થશે. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુંબઈના અનોખા કૃષ્ણમંદિરની મુલાકાત લઈએ

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 11:52 AM IST | Mumbai | Heena Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK