Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મુંબઈની એક કૉલેજ જ્યારે વિદ્યાર્થીઓને અનોખી પ્રકૃતિયાત્રા પર લઈ ગઈ

મુંબઈની એક કૉલેજ જ્યારે વિદ્યાર્થીઓને અનોખી પ્રકૃતિયાત્રા પર લઈ ગઈ

Published : 06 July, 2024 08:10 AM | Modified : 06 July, 2024 08:20 AM | IST | Mumbai
Rupali Shah | feedbackgmd@mid-day.com

કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કૉલેજ ઑફ આર્ટ‍્સ એન્ડ કૉમર્સના ૨૧ સ્ટુડન્ટ્સ અને જુનિયર કૉલેજના પાંચ ટીચર્સ ઉત્તરાખંડના આદિ કૈલાશ, ઓમ પર્વત અને નારાયણ આશ્રમની ટૂર પર જઈને સાહસ અને અધ્યાત્મનું અદ‍્ભુત ભાથું સાથે બાંધીને લઈ આવ્યા

વિદ્યાર્થીઓ અને શિક્ષકો

વિદ્યાર્થીઓ અને શિક્ષકો


આપણે સમુદ્રને સપાટી પર જોઈએ તો ઉન્મત્ત ઊછળતાં મોજાં દેખાય છે, પણ અંદર ડૂબકી લગાવીએ તો નીરવ શાંતિનો એહસાસ થાય છે. પ્રકૃતિ પાસે આવું જ કોઈ અદૃશ્ય ખેંચાણ છે. પ્રકૃતિ પાસે આપણી પ્રકૃતિને બદલવાની, જીવનનો નજરિયો બદલી નાખવાની પરમ શક્તિ છે. એની પાસે જઈએ તો આપણો અહંકાર ઓગાળવાની, આપણી અંદર થીજેલી ચેતનાને પ્રગટાવવાની એક અનોખી તાકાત ભરી પડી છે. બસ, શરત માત્ર છે એની નિકટ જવાની. એની પાસે પહોંચો કે ભીતર સાથે સંવાદિતા સાધતી એક અનોખી યાત્રાનો આરંભ શરૂ થઈ જતો હોય છે. ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES)ના યુવા વિદ્યાર્થીઓએ આવા જ અનુભવો તાજેતરના તેમના પ્રવાસ દ્વારા મેળવ્યા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 08:20 AM IST | Mumbai | Rupali Shah

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK