Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મળીએ માતાજીના પરંપરાગત સાધકોને

મળીએ માતાજીના પરંપરાગત સાધકોને

Published : 09 October, 2024 01:07 PM | Modified : 09 October, 2024 01:12 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ એવા પરિવારો છે જેમના ઘરે આજે પણ ગરબાની સ્થાપના થાય છે. સવાર-સાંજ આરતી અને ઉપવાસની આકરી તપશ્ચર્યાથી, માતૃશક્તિની આરાધનાથી ઘરના વાતાવરણને પાવરફુલ બનાવવાના પ્રયાસો દાયકાઓથી તેઓ કરી રહ્યા છે

માતાજીનો ગરબો

માતાજીનો ગરબો


નવરાત્રિ માની આરાધનાનું પર્વ છે. એ ૯ દિવસની તપસ્યા છે. માની નજીક જવાનો એક મોકો છે. પારંપરિક રીતે એની ઉજવણી આજની ઉજવણી કરતાં ઘણી જુદી હતી. ઘરે-ઘરે ગરબાનું સ્થાપન, માતાજીનાં અનુષ્ઠાન, આખા દિવસના ઉપવાસ અને રાત્રે આરતી અને ગરબા દ્વારા માની થતી આરાધના. આ રીતે ઊજવાતી નવરાત્રિ તમને લાગતી હોય કે ઝાંખી પડતી જાય છે તો મળીએ પરંપરાનો દીવડો હજી પણ ઝગમગાવતા લોકોને જેમના માટે નવરાત્રિ આજે પણ શ્રદ્ધા અને આસ્થા પ્રજ્વલિત કરીને માની નજીક જવાનો એક મોકો માત્ર છે. મળીએ એવા લોકોને જે કેટલાંય વર્ષોથી માની આરાધના ખૂબ મનથી કરે છે અને નવરાત્રિને પારંપરિક ઢબે ઊજવે છે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 01:12 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK