Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કુરુક્ષેત્રના સ્થાણુ મહાદેવનાં દર્શન કરવા જાઓ ત્યારે કોશિશ કરજો કે મધ્યાહ્‍ને ત્યાં પહોંચાય

કુરુક્ષેત્રના સ્થાણુ મહાદેવનાં દર્શન કરવા જાઓ ત્યારે કોશિશ કરજો કે મધ્યાહ્‍ને ત્યાં પહોંચાય

25 August, 2024 01:28 PM IST | Haryana
Alpa Nirmal

કહેવાય છે કે દરરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસના ૫૦ મિનિટના અભિજિતકાળમાં અહીં આવેલા સ્થાણુ સરોવરમાં વિશ્વના દરેક પ્રાચીન તીર્થનાં તથા પૂજનીય નદીઓનાં જળ સંમેલિત થાય છે. એનું આચમન, દર્શન, પૂજા કરવાથી મનુષ્ય પાપકર્મથી મુક્ત થાય છે

સ્થાણુ મહાદેવ મંદિર

તીર્થાટન

સ્થાણુ મહાદેવ મંદિર


હરિયાણા રાજ્યનું કુરુક્ષેત્ર ઓરિજિનલી રાજા કુરુનું સામ્રાજ્ય. કૌરવો અને પાંડવોના આ વડીલના નામથી જ આ ક્ષેત્રનું નામ પડ્યું છે. વામનપુરાણ કહે છે કે રાજા કુરુની તપસ્યા, ક્ષમાભાવ, પવિત્રતા, દયાભાવ, ભક્તિ, દાનવીરપણું અને સત્યનિષ્ઠા જેવા ગુણોથી પ્રભાવિત થઈ ખુદ વિષ્ણુજીએ આ ભૂમિને વરદાન આપ્યું હતું કે ‘આ ક્ષેત્ર રાજવી કુરુના નામથી ઓળખાશે અને અહીં જેનું મૃત્યુ થશે તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળશે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 August, 2024 01:28 PM IST | Haryana | Alpa Nirmal

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK