ગીરના રોમાંચક જંગલમાં અનેક શિવાલયો પુરાણ કાળથી અસ્તિત્વમાં છે જ્યાં દર્શન કરવા જવું એ દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવે છે.
શિવમંદિર
ગીરના રોમાંચક જંગલમાં અનેક શિવાલયો પુરાણ કાળથી અસ્તિત્વમાં છે જ્યાં દર્શન કરવા જવું એ દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવે છે. દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગિરનારના ડુંગરથી માંડીને અમરેલી સુધી વિસ્તરેલા ગીરના જંગલનાં આ શિવમંદિરોની સફરે જઈએ



