Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જે તળેટી પર કદમ મૂકવા તૈયાર નથી તે શિખરે પહોંચતો નથી

જે તળેટી પર કદમ મૂકવા તૈયાર નથી તે શિખરે પહોંચતો નથી

Published : 14 October, 2024 02:46 PM | Modified : 14 October, 2024 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો. શિખર સર કરીને તે પોતાની જાત પર જીત મેળવતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો. શિખર સર કરીને તે પોતાની જાત પર જીત મેળવતો હોય છે. કારણ કે પર્વત પર ચડવાનું શરૂ કરતાં પહેલાં પોતાની જાત માટે મનમાં તેને શંકા હોય છે કે હું શિખર સુધી પહોંચી શકીશ ખરો? તેના મનમાં અવિશ્વાસ હોય છે કે આ શિખર સુધી પહોંચવું અઘરું છે અને કદાચ તો નહીં જ પહોંચું. અને પહોંચતાં પહેલાં જ મારે પાછા ફરવું પડશે, પણ જ્યારે તે ઉપર પહોંચી જાય છે ત્યારે તેને લાગે છે કે તે બહુ મોટો જંગ જીતી ગયો અને આમ તે પોતાના પર વિજય મેળવે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 October, 2024 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK