Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ઘરના આંગણામાં શું રાખવું જ જોઈએ અને શું રાખવાનું હંમેશાં ટાળવું જોઈએ?

ઘરના આંગણામાં શું રાખવું જ જોઈએ અને શું રાખવાનું હંમેશાં ટાળવું જોઈએ?

11 August, 2024 07:58 AM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

ફ્લૅટના પ્રવેશદ્વાર પાસે અમુક ચીજવસ્તુઓ રાખવી એ અત્યંત ઇચ્છનીય છે તો અમુક ચીજવસ્તુઓ ક્યારેય ન રાખવી એ પણ આગ્રહપૂર્વક શાસ્ત્રોમાં કહેવાયું છે

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ફ્લૅટ નાના હોય એટલે ફ્લૅટના મેઇન ડોરની બહારના ભાગનો પણ ઉપયોગ થતો હોય છે. જોકે એ ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ઘરનો મેઇન ડોર લક્ષ્મીનું પ્રવેશદ્વાર છે. જો પ્રવેશદ્વાર પર અમુક ચીજવસ્તુઓ રાખવામાં આવે તો એ લક્ષ્મીને આવકારવાનું કામ કરે છે તો અમુક ચીજવસ્તુઓ અજાણતાં પણ ઘરના પ્રવેશદ્વાર પાસે પડી હોય તો એ લક્ષ્મીને જાકારો આપવાનું કામ કરે છે એટલે જ આજે આપણે વાત કરવાની છે ફ્લૅટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શું રાખવું જોઈએ અને પ્રયત્ન કરીને પ્રવેશદ્વાર પાસે શું રાખવાનું ટાળવું જોઈએ.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

11 August, 2024 07:58 AM IST | Mumbai | Acharya Devvrat Jani

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK