Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તમે ન્યાયકારક શનિ ને શનિની સાડાસાતી વિશે કેટલું જાણો છો?

તમે ન્યાયકારક શનિ ને શનિની સાડાસાતી વિશે કેટલું જાણો છો?

Published : 13 October, 2024 08:31 AM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

સાડાસાતી વિશે વાતો બહુ થાય છે અને મોટા ભાગની વાતોમાં એને નકારાત્મક ગણાવવામાં આવે છે પણ ક્યારેય ભૂલવું નહીં કે વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી બે વખત કે પછી મૅક્સિમમ ત્રણ વાર જ આવે. આ સાડાસાતી હકીકતમાં વ્યક્તિનો ટ્રેઇનિંગનો પિરિયડ હોય છે

શનીદેવ

શુક્ર-શનિ

શનીદેવ


શનિ વિશે મોટા ભાગની વાતો નકારાત્મક થાય છે. પરિણામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે મોટા ભાગને શનિની વાત થતાં જ ડર લાગતો હોય છે, પણ એવું માનવું કે ધારવું ખોટું છે કે શનિ નકારાત્મક પરિણામ જ આપે. નકારાત્મકતા હોવાને લીધે મોટા ભાગના લોકો શનિની સાડાસાતીની વાત સાંભળતાં જ ગભરાઈ જતા હોય છે. આ ગભરાટ પણ ખોટો છે. વ્યક્તિના જીવનમાં સાડાસાતી બે કે વધુમાં વધુ ત્રણ વાર આવતી હોય છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 08:31 AM IST | Mumbai | Acharya Devvrat Jani

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK