જિજ્ઞા વોરાને અંકિતા અને વિકીના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યા હતા. અંકિતાએ ઘણીવાર વિકીને ફરિયાદ કરી છે કે તે તેના કરતાં અન્ય સ્પર્ધકો પર વધુ ધ્યાન આપે છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે જીજ્ઞાને વિકી અને અંકિતાના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેણે અંકિતાનો પક્ષ લીધો. જાણો શું કહ્યું જીજ્ઞા વોરાએ?