Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ નાટક થકી હું મારા ઑડિયન્સને સેલિબ્રેટ કરવા માગું છું

આ નાટક થકી હું મારા ઑડિયન્સને સેલિબ્રેટ કરવા માગું છું

28 September, 2024 06:57 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તેમના નવા નાટક થર્ડ બેલ માટે આ શબ્દો છે રંગભૂમિના જાણીતા નાટ્યકાર મનોજ શાહના

હેમંત ખેર, દિશા સાવલા ઉપાધ્યાય અને મનોજ શાહ

હેમંત ખેર, દિશા સાવલા ઉપાધ્યાય અને મનોજ શાહ


કોઈ પણ નાટક જોવા જઈએ ત્યારે નાટક શરૂ થતાં પહેલાં બેલ વાગે છે. પહેલી અને બીજી બેલ એક ટકોર જેવા હોય છે જે દરમિયાન શ્રોતાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું હોય છે, પરંતુ થર્ડ બેલ એટલે કે ત્રીજી બેલ વાગતાંની સાથે સ્ટેજનો પડદો ખૂલી જાય છે અને શ્રોતા જેની રાહ જોઈએ રહ્યા હતા એ નાટક શરૂ થઈ જાય છે. નાટ્યગૃહની આ ચીલાચાલુ લાગતી ઘટમાળને શ્રોતાની દૃષ્ટિએ જોવાનો વિચાર આવ્યો પોતાના અવનવા નાટ્યપ્રયોગો માટે જાણીતા નાટકના પ્રોડ્યુસર-ડિરેક્ટર મનોજ શાહને. તેમણે બનાવ્યું નાટક ‘થર્ડ બેલ’. છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતી નાટ્યભૂમિને અવનવા વિષયો પર નાટકો આપનાર મનોજભાઈનું આ ૧૦૪-૧૦૫મું નાટક હશે. આ પહેલાં આ નાટકના ૮ શો થઈ ચૂક્યા છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 September, 2024 06:57 AM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK