Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન પહેલાં રિલેશન સીક્રેટ કેમ રાખવા માગતી હતી કિયારા?

લગ્ન પહેલાં રિલેશન સીક્રેટ કેમ રાખવા માગતી હતી કિયારા?

Published : 19 October, 2023 05:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે એ પહેલાં આ બન્ને પોતાના રિલેશનને સીક્રેટ રાખવા માગતાં હતાં. પોતાના રિલેશન વિશે કિયારાએ કહ્યું કે ‘લગ્ન પહેલાં અમે અમારા રિલેશનને પ્રોટેક્ટ કરવા માગતાં હતાં.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા


કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે જ ભવ્યતાથી લગ્ન કરી લીધાં છે. જોકે એ પહેલાં આ બન્ને પોતાના રિલેશનને સીક્રેટ રાખવા માગતાં હતાં. પોતાના રિલેશન વિશે કિયારાએ કહ્યું કે ‘લગ્ન પહેલાં અમે અમારા રિલેશનને પ્રોટેક્ટ કરવા માગતાં હતાં. અમે જાતમહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. અમે નહોતાં ચાહતાં કે લોકોનું ધ્યાન અમારા કામ પરથી હટીને અમારી પર્સનલ લાઇફ પર જાય. અમારો સંગાથ સુંદર છે. અમે એને બધા સાથે શૅર કરવા માગીએ છીએ. અમે પબ્લિક ફિગર છીએ. એથી લોકોમાં અમારા વિશે જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એ સારું પણ લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2023 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK