Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીનાં લગ્ન બાદ બીમાર પડ્યા શત્રુઘ્ન સિંહા?

દીકરીનાં લગ્ન બાદ બીમાર પડ્યા શત્રુઘ્ન સિંહા?

30 June, 2024 09:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખબરઅંતર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યાં સોનાક્ષી અને ઝહીર

શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહા


સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન ૨૩ જૂને ગયા રવિવારે થયાં હતાં. લગ્ન બાદ સોનાક્ષીના ડૅડી શત્રુઘ્ન સિંહા બીમાર પડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. વધતી ઉંમરને કારણે રૂટીન ચેકઅપ માટે તેઓ હૉસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું છે. સોનાક્ષી અને ઝહીર હૉસ્પિટલમાં જતાં દેખાયાં હતાં એથી એવી અટકળોને વેગ મળ્યો છે કે શત્રુઘ્ન સિંહાના ખબરઅંતર પૂછવા તેઓ ગયાં હતાં અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે તેમના તરફથી એ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK