Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગણપતિબાપ્પાને વિદાય આપી નીતુ અને રણબીર કપૂરે

ગણપતિબાપ્પાને વિદાય આપી નીતુ અને રણબીર કપૂરે

13 September, 2024 10:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આલિયા ભટ્ટ અને રાહા દેખાયાં નહીં

નીતુ અને રણબીર કપૂરે ગણપતિબાપ્પાને વિદાય આપી

નીતુ અને રણબીર કપૂરે ગણપતિબાપ્પાને વિદાય આપી


નીતુ કપૂર અને રણબીર કપૂરે બુધવારે ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. કપૂર પરિવારે પાંચ દિવસ બાપ્પા પધરાવ્યા હતા અને બુધવારે મૂર્તિનું વિસર્જન કર્યું હતું. વિસર્જન કરતાં પહેલાં રણબીર અને નીતુએ આરતી કરી હતી. રાજ કપૂરે તેમના ચેમ્બુરના આર. કે. સ્ટુડિયોઝમાં શરૂ કરેલી ગણપતિબાપ્પાની સ્થાપનાની પરંપરા રણબીર કપૂરે જાળવી રાખી છે. જોકે રણબીરની પત્ની આલિયા અને દીકરી રાહા વિસર્જન વખતે નજરે નહોતાં ચડ્યાં.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK