Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંધકાર ગમે એટલો હોય, કોઈ ફરક નથી પડતો : એશા દેઓલ

અંધકાર ગમે એટલો હોય, કોઈ ફરક નથી પડતો : એશા દેઓલ

Published : 23 February, 2024 06:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશા દેઓલે તાજેતરમાં જ તેના હસબન્ડ ભરત તખ્તાણીથી જુદા પડવાનો ફેંસલો જાહેર કર્યો હતો.

એષા દેઓલ

એષા દેઓલ


એશા દેઓલે તાજેતરમાં જ તેના હસબન્ડ ભરત તખ્તાણીથી જુદા પડવાનો ફેંસલો જાહેર કર્યો હતો. ૧૧ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. હવે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે એશાના પિતા ધર્મેન્દ્રની ઇચ્છા છે કે દીકરી ડિવૉર્સ લેતાં પહેલાં ફરી એક વખત વિચારે. સાથે જ હેમા માલિનીએ જણાવ્યું કે એશાને રાજકારણમાં રસ છે અને ભવિષ્યમાં તે પૉલિટિક્સમાં આવી શકે છે. હાલમાં રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણીનાં લગ્નમાં હાજર રહેવા માટે એશા દેઓલ ગોવામાં છે. ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી શૅર કરીને એશા દેઓલે કૅપ્શન આપી હતી, કોઈ ફરક નથી પડતો કે કેટલો અંધકાર છે, સૂર્યોદય ચોક્કસ થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2024 06:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub