Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયે

શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયે

Published : 07 December, 2022 05:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ મુંબઈમાં શરૂ કર્યું છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમારે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ મુંબઈમાં શરૂ કર્યું છે. મહેશ માંજરેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ મરાઠી પિરિયડ ડ્રામા ‘વેદાત મરાઠે વીર દાઉડલે સાત’માં અક્ષયકુમાર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્રનું શૂટિંગ તેણે મુંબઈમાં શરૂ કર્યું છે. આ માટે પોતાનો શિવાજી મહારાજના પાત્રનો ફોટો શૅર કરીને અક્ષયકુમારે એની જાહેરાત કરી હતી. વસીમ કુરેશી દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે જય દુધાને, ઉત્કર્ષ શિંદે, વિશાલ નિકમ, વિરાટ માડકે, હાર્દિક જોષી, સત્યા, નવાબ ખાન અને પ્રવીણ ટાર્ડેએ કામ કર્યું છે. આ ફિલ્મને આવતા વર્ષે દિવાળી પર હિન્દી, મરાઠી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK