Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > ‘પ્યાસા’માં કામ કરવાની હા પાડ્યા બાદ છેલ્લી ઘડીએ દિલીપકુમારે શા માટે પોતાનો નિર્ણય બદલ્યો?

‘પ્યાસા’માં કામ કરવાની હા પાડ્યા બાદ છેલ્લી ઘડીએ દિલીપકુમારે શા માટે પોતાનો નિર્ણય બદલ્યો?

30 March, 2024 12:50 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

એ દિવસોમાં દિલીપકુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ જગજાહેર હતું. આમ તો ગુરુ દત્તને મધુબાલાને લેવામાં કોઈ વાંધો નહોતો

દિલીપ કુમાર

વો જબ યાદ આએ

દિલીપ કુમાર


‘પ્યાસા’નાં થોડાં દૃશ્યોના શૂટિંગ બાદ ગુરુ દત્તને એમ લાગ્યું કે પોતે વિજયની ભૂમિકા તો કરે છે, પણ વાત બનતી નથી. અંતે તેમણે નક્કી કર્યું કે હીરો તરીકે બીજા કલાકારને પસંદ કરવો પડશે. એ સમયે દિલીપકુમાર આવી ગંભીર ભૂમિકા કરવા માટે જાણીતા હતા એટલે અબ્રાર અલવી સાથે ગુરુ દત્ત દિલીપકુમારને મળ્યા. ત્યાં શું બન્યું એ વાત મારી સાથે કરતાં ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે...
(દિલીપકુમાર) ઃ ‘હું આ ભૂમિકા જરૂર કરીશ, પરંતુ મારી એક શરત છે.’
‘કઈ શરત?’
‘તમારે જો મારી જરૂર હોય તો ફિલ્મમાં મીનાની ભૂમિકા માટે તમે મધુબાલાને લો.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 12:50 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK