Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > નૌશાદ કહેતા કે જિસ દિન ફન કા ગુરૂર આ જાએગા, તબ સે તબાહી શુરુ હોગી

નૌશાદ કહેતા કે જિસ દિન ફન કા ગુરૂર આ જાએગા, તબ સે તબાહી શુરુ હોગી

Published : 18 August, 2024 11:02 AM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

બ્રહ્માનાં મોટા ભાગનાં સર્જનો કરતાં નૌશાદની કૃતિઓએ મને વધુ શાતા આપી છે.

સંગીતકાર નૌશાદ

વો જબ યાદ આએ

સંગીતકાર નૌશાદ


૧૯૪૦માં ફિલ્મ ‘પ્રેમનગર’થી શરૂ થયેલી ૫૦ વર્ષની કારકિર્દીમાં સંગીતકાર નૌશાદે ૬૪ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની મોટા ભાગની ધૂનો શાસ્ત્રીય રાગ-રાગિણી પર આધારિત હતી જે અત્યંત લોકપ્રિય બની. વર્ષો પહેલાં થયેલી મુલાકાતમાં તેમની પાસેથી અનેક અવિસ્મરણીય કિસ્સા જાણવા મળ્યા. વાતવાતમાં મેં એક પ્રશ્ન કર્યો, ‘આપના સમકાલીન સંગીતકારોમાં તમે કોને ઉત્તમ માનો છો?’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

18 August, 2024 11:02 AM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK