Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > થૅન્ક્સ ટુ ગવર્નમેન્ટ: સરકારના એક આખા ડિપાર્ટમેન્ટે આઠથી નવ મહિના મહેનત કરી

થૅન્ક્સ ટુ ગવર્નમેન્ટ: સરકારના એક આખા ડિપાર્ટમેન્ટે આઠથી નવ મહિના મહેનત કરી

Published : 13 October, 2024 12:46 PM | IST | Ayodhya
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

CSIR-CBRI તરીકે ઓળખાતા ભારત સરકારના ડિપાર્ટમેન્ટે સ્ટોનથી બનતી ઇમારત માટે જરૂરી સંશોધન તો કર્યું જ, સાથોસાથ સૉફ્ટવેર પણ ડેવલપ કરવાનું કામ કર્યું

અયોધ્યાના રામમંદિરને ૨પ૦૦ની સાલ સુધી મેઇન્ટેન કરવામાં ન આવે તો પણ એના પર હવામાન કે કુદરતી આપત્તિઓની એક ટકાભાર અસર નહીં જોવા મળે.

અરાઉન્ડ ધી આર્ક

અયોધ્યાના રામમંદિરને ૨પ૦૦ની સાલ સુધી મેઇન્ટેન કરવામાં ન આવે તો પણ એના પર હવામાન કે કુદરતી આપત્તિઓની એક ટકાભાર અસર નહીં જોવા મળે.


આપણે વાત કરીએ છીએ અયોધ્યાના રામમંદિરની, જેને માટે અમારે સરકારમાં સર્ટિફિકેટ આપવાનું હતું કે મંદિર અર્થક્વેક સહન કરી શકે એમ છે અને અમારી મોટી મજબૂરી હતી કે પથ્થરના મંદિરની ધરતીકંપ પ્રતિરોધકતા માપવા માટેનું કોઈ સૉફ્ટવેર બન્યું જ નથી. જો સિમેન્ટ-કૉન્ક્રીટની ઇમારત હોય તો એને માટે તમે અર્થક્વેક-પ્રૂફનું સર્ટિફિકેટ આસાનીથી મેળવી શકો. એને માટે અનેક ઇન્સ્ટિટ્યૂટ પણ છે તો ઘણી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કંપની પણ છે જે એ ચેક કરવાનું કામ કરે છે. એ સૉફ્ટવેરમાં શું હોય એ તમને સમજાવું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 12:46 PM IST | Ayodhya | Chandrakant Sompura

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK