Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > રાજકારણ અને સંતતિને કોઈ લેવાદેવા નથી, પણ સંતતિ અને રાષ્ટ્રને સીધો સંબંધ છે એ ભૂલતા નહીં

રાજકારણ અને સંતતિને કોઈ લેવાદેવા નથી, પણ સંતતિ અને રાષ્ટ્રને સીધો સંબંધ છે એ ભૂલતા નહીં

Published : 22 October, 2024 04:22 PM | Modified : 22 October, 2024 04:50 PM | IST | India
Swami Satchidananda

ગઈ કાલના પેપરમાં એક સમાચાર વાંચીને મને મારી જ એક સલાહ ફરી યાદ આવી ગઈ. પહેલાં વાત એ સમાચારની કરું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવું કહ્યું કે બે કે બેથી વધુ બાળકો હશે એ પણ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડી શકશે.

પ્રતીકાત્મક તસવીર

મારી વાત

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલના પેપરમાં એક સમાચાર વાંચીને મને મારી જ એક સલાહ ફરી યાદ આવી ગઈ. પહેલાં વાત એ સમાચારની કરું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવું કહ્યું કે બે કે બેથી વધુ બાળકો હશે એ પણ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડી શકશે. અત્યારે આવી બેથી વધુ બાળકોવાળી વ્યક્તિઓ ચૂંટણી નથી લડી શકતી, પણ ચંદ્રાબાબુ આ કાયદામાં ફેરફાર કરાવવાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે ચંદ્રાબાબુ એવી મનમાની ચલાવી શકવાના નથી અને એ ન ચાલે એમાં જ આપણી ભલાઈ છે, કારણ કે બે કે બેથી વધુ બાળકો તો મુસ્લિમોને હોય. જો આવા લોકો ઇલેક્શન લડી શકે તો પછી મુસ્લિમોને જ ટિકિટ મળે અને એવું થાય તો ખરેખર દેશ જોખમમાં મુકાઈ જાય. ચંદ્રાબાબુ મુસ્લિમતરફી છે એ સૌકોઈ જાણે છે, પણ મારે એના વિશે બીજી ટિપ્પણી નથી કરવી. હવે મારે વાત કરવી છે એ સલાહની જે હું વર્ષોથી આપતો રહ્યો છું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

22 October, 2024 04:50 PM IST | India | Swami Satchidananda

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK