Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > રાજકારણથી દૂર રહેવામાં સાર કે એમાં ભાગ લેવામાં?

રાજકારણથી દૂર રહેવામાં સાર કે એમાં ભાગ લેવામાં?

Published : 07 December, 2024 04:34 PM | Modified : 07 December, 2024 04:55 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

છેલ્લા થોડાક અરસામાં મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી ઊથલપાથલે ભલભલાને એમાં રસ લેતા કરી દીધા છે. અઢળક સસ્પેન્સ પછી ફાઇનલી મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાન મળી ગયા ત્યારે આજના બદલાયેલા રાજકારણ માટે કૉમન મૅનનું વલણ કેટલું બદલાયું છે?

નરેન્દ્ર મોદી

યે હૈ મુંબઈ મેરી જાન

નરેન્દ્ર મોદી


છેલ્લા થોડાક અરસામાં મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી ઊથલપાથલે ભલભલાને એમાં રસ લેતા કરી દીધા છે. અઢળક સસ્પેન્સ પછી ફાઇનલી મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાન મળી ગયા ત્યારે આજના બદલાયેલા રાજકારણ માટે કૉમન મૅનનું વલણ કેટલું બદલાયું છે? આજે ઘણા વર્કિંગ પ્રોફેશનલ્સ પણ રાજકીય પાર્ટીઓ સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે એ પાછળનાં કારણો શું? રાજકારણ અને રાજકારણીઓથી અંતર રાખનારા સામાન્યજન જ્યારે પૉલિટિક્સ તરફ વળે ત્યારે તેમના મનમાં શું ભાવ હોય છે એ વિશે અમે પૉલિટિકલ પાર્ટીમાં ઍક્ટિવ કૉમન મુંબઈકરો સાથે કરેલી વાતચીત પ્રસ્તુત છે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

07 December, 2024 04:55 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub