Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > પ્રકૃતિ અને પ્રાણીના રક્ષણ માટે જીવ ન્યોછાવર કરવા સદા તત્પર રહેતા બિશ્નોઈ સમાજનો જોટો નહીં જડે

પ્રકૃતિ અને પ્રાણીના રક્ષણ માટે જીવ ન્યોછાવર કરવા સદા તત્પર રહેતા બિશ્નોઈ સમાજનો જોટો નહીં જડે

Published : 27 October, 2024 12:36 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વિશ્નોઈ સમાજના લૉરેન્સ વિશ્નોઈ દ્વારા ત્યાર બાદ ધમકીઓ અપાઈ અને શું-શું થયું એ બધી જ ઘટનાઓથી આપણે ભલીભાંતિ વાકેફ છીએ.

લૉરેન્સ બિશ્નોઈ

લૉરેન્સ બિશ્નોઈ


બાબા સિદ્દીકીની સનસનાટીભરી હત્યા કરીને એની જવાબદારી લેનારા લૉરેન્સ બિશ્નોઈના હિટ લિસ્ટમાં સૌથી મોખરે સલમાન ખાન પણ છે. ચિંકારાના શિકાર બદલ જો ભાઈજાન માફી નહીં માગે તો તેને પણ પતાવી દેવાની ધમકીઓના ભણકારા હજીયે ગૂંજી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે બિશ્નોઈ સમાજ શા માટે એક પ્રાણીની હત્યા માટે આટલી તીવ્ર પ્રતિક્રિયા આપે છે? પર્યાવરણ માટે થઈને મરવા-મારવા પર ઊતરી આવવું એ બિશ્નોઈ સમુદાયના લોકોને ગળથૂથીમાં મળેલું છે. આ વાત કેટલી સાચી છે? બિશ્નોઈ સમાજ કઈ રીતે બન્યો એનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 12:36 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK