Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > દાળ-કઠોળની સસ્તી આયાતથી ભાવ એક વર્ષમાં આઠથી ત્રીસ ટકા ઘટ્યા

દાળ-કઠોળની સસ્તી આયાતથી ભાવ એક વર્ષમાં આઠથી ત્રીસ ટકા ઘટ્યા

Published : 14 October, 2024 09:18 AM | Modified : 14 October, 2024 09:57 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

કઠોળની આયાત પાંચ મહિનામાં સવાબે ગણી વધતાં આયાત પરની નિર્ભરતા આસમાની ઊંચાઈએઃ કઠોળનું વાવેતર સાડાસાત ટકા વધતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા આયાત પર નિયંત્રણોની તાતી જરૂરિયાત

દાળ-કઠોળની પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

દાળ-કઠોળની પ્રતીકાત્મક તસવીર


દેશનાં તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મમાં ત્વરિત ઍક્શન લઈ રહી છે. તાજેતરમાં ખાદ્ય તેલોની આયાત-ડિપેન્ડન્સી ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવવા ખાદ્ય તેલોની આયાત-ડ્યુટીમાં ઇફેક્ટિવ બાવીસ ટકાનો વધારો કર્યો હતો એ જ રીતે હવે દાળ-કઠોળની ઝડપથી વધતી આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા સરકારે ત્વરિત પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. દાળ-કઠોળની આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા આયાત પર નિયંત્રણ રાખવા માટે શ્રેષ્ઠ અનુકૂળતા ઊભી થઈ છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં દાળ-કઠોળના ભાવમાં આઠથી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને ચાલુ ખરીફ સીઝનમાં દેશનું કઠોળનું વાવેતર સાડાસાત ટકા વધ્યુંહોવાથી હવે આગામી સમયમાં જો સરકાર આયાત પર નિયંત્રણો નહીં લાદે તો દાળ-કઠોળના ભાવ વધુનીચા જશે જેનાથી ગ્રાહકોને રાહત મળશે, પણ ખેડૂતોને નીચા ભાવમળતાં આગામી સીઝનમાં ખેડૂતો કઠોળનું વાવેતર ઘટાડશે જેનુંનુકસાન લાંબા સમય સુધી ભોગવવાનું થશે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 October, 2024 09:57 AM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK