31 March, 2024 07:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
શ્રી રામ
ઉનાળો બેસી ગયો છે અને તાપમાન નિરંતર વધતું જાય છે એને પગલે ગઈ કાલથી અયોધ્યામાં રામલલાને કૉટનનાં વસ્ત્રો પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઈ કાલે રામલલાએ જે વસ્ત્રો ધારણ કર્યાં હતાં એ હૅન્ડલૂમ કૉટન મલમલનાં બનેલાં હતાં અને આ વસ્ત્રોને પ્રાકૃતિક બ્લુ રંગથી ડાઇ કરવામાં આવ્યાં હતાં.