૧૨૧ જણનો ભોગ લેનારી હાથરસની ઘટનાની ચોંકાવનારી વિગતો હવે બહાર આવી રહી છે

05 July, 2024 12:03 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ભોલે બાબા શ્રદ્ધાળુઓને બચાવવાને બદલે સત્સંગના સ્થળેથી ભાગીને મૈનપુરીના પોતાના આલીશાન આશ્રમમાં છુપાઈ ગયો હતો

પાખંડી નારાયણ સાકાર હરિ

જોકે ત્યાંથી તે ક્યાં જતો રહ્યો એની કોઈને ખબર નથી:  નવાઈની વાત એ છે કે પોલીસ-ફરિયાદમાં તેનું નામ નથી:  ગઈ કાલે છ જણની કરવામાં આવી ધરપકડ: આ કેસના મુખ્ય આરોપી અને સત્સંગના આયોજક દેવ પ્રકાશ મધુકરની જાણકારી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પોલીસે કરી જાહેરાત