ગણેશ ગલીના ગણરાયા બિરાજશે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં

06 September, 2024 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈચા રાજાના નામે જાણીતા આ ગણપતિબાપ્પામાં ભાવિકોને બહુ જ શ્રદ્ધા છે

તસવીર : અતુલ કાંબળે

લાલબાગની ગણેશ ગલીમાં આ વખતે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મુંબઈચા રાજાના નામે જાણીતા આ ગણપતિબાપ્પામાં ભાવિકોને બહુ જ શ્રદ્ધા છે.

દર વર્ષે લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ, ગણેશ ગલી જોરદાર ડેકોરેશન કરે છે અને એ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. 

ganesh chaturthi ganpati mumbai mumbai news