midday

સુરતના જૈન મુનિ શાંતિસાગર મહારાજને કોર્ટે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી

07 April, 2025 07:00 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
જૈન મુનિ શાંતિસાગર મહારાજ

જૈન મુનિ શાંતિસાગર મહારાજ

સુરતમાં ૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવાના અને આશીર્વાદ આપવાના બહાને વડોદરાના એક પરિવારને સુરત બોલાવીને જૈન ઉપાશ્રયમાં ૧૯ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનાર શાંતિસાગર મહારાજને ગઈ કાલે સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

Whatsapp-channel
surat rape case jain community crime news Gujarat Crime religion sexual crime gujarat news news gujarat