ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ મોકૂફ

12 February, 2023 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ એપ્રિલથી આ નવા જંત્રી દરનો અમલ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્ય સરકારે નવા જંત્રી દરને લઈને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટર તેમ જ સામાન્ય લોકોનાં હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલપૂરતો નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખ્યો છે. ૧૫ એપ્રિલથી આ નવા જંત્રી દરનો અમલ કરવામાં આવશે. ગુજરાતમાં નવા જંત્રી દરની જાહેરાત કરવામાં આવતાં જ રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી વિરોધ શરૂ થયો હતો.

gujarat news ahmedabad gujarat cm gandhinagar