Shani: 3 મહિના પછી આ રાશિના જાતકો થશે માલામાલ, શનિનું પરિવર્તન નીવડશે લાભકારક

24 December, 2023 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shani Dev Nakshatra Parivartan : શનિના અશુભ હોવાથી જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવા પર જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે.

શનિદેવ (ફાઈલ તસવીર)

Shani Dev Nakshatra Parivartan : શનિના અશુભ હોવાથી જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવા પર જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે.

Shani Dev Nakshatra Parivartan: જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલ છે. શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવથી દરેક ભયભીત થઈ જાય છે. શનિના અશુભ હોવા પર જ્યાં વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો શુભ હોવાથી જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે. શનિદેવ 3 મહિના પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તન કરતા જ કેટલીક રાશિના જાતકોનો ભાગ્યો થવાનું નક્કી છે. તો જાણો, શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને થશે મહાલાભ.

મેષ રાશિ- 
Shani Dev Nakshatra Parivartan: શુભ પરિણામ મળશે, ધન લાભ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. નોકરી અને વેપારમાં ઉન્નતિ થશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. નવું વાહન અથવા મકાન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. અનેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ-
Shani Dev Nakshatra Parivartan: ધન લાભ થશે, જેથી આર્થિક પક્ષ મજબૂત બનશે. નસીબનો સંપૂર્ણ સાથ મળશે. મિથુન રાશિના જાતકો માટે આ સમય વરદાન જેવો છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ભરપૂર માન-સન્માન મળશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ-
Shani Dev Nakshatra Parivartan: કાર્યક્ષેત્રમાંથી કોઈપણ પ્રકારના આનંદના સમાચાર મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મહિનાના અંતમાં કોઈપણ શુભ સમાચાર મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. કાર્યોમાં સફળતા મળશે.

ધન રાશિ-
Shani Dev Nakshatra Parivartan: નોકરી અને વેપાર માટે સમય શુભ રહેશે. વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ થશે. ધન-લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની સરાહના થશે. તમને નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે Adityamangal Rajyog: મંગળ અને સૂર્ય વર્ષના અંતે ધન રાશિમાં ગોચર કરવા જશે. ધન રાશિમાં સૂર્ય જ્યાં પહેલાથી હાજર હશે ત્યાં મંગળના આવવાથી આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ થશે. એવામાં વર્ષ 2024નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી 2024માં મિથુન, સિંહ, તુલા સહિત 5 રાશિઓમાં જાતક ખૂબ જ ધન અને સંપત્તિ કમાશે. જાણો મંગળ ગોચરનું કઈ 5 રાશિઓ પર રહેશે સકારાત્મક પ્રભાવ.

મિથુન રાશિ પર મંગળ ગોચરનો પ્રભાવ
Adityamangal Rajyog: મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર કરિઅરમાં ખૂબ જ સારા વિકલ્પ લઈને આવવાનું છે. મંગળ આ દરમિયાન તમારા દસમા ભાવ પર દ્રષ્ટિ નાખસે. મંગળ તમને કરિઅરમાં ખૂબ જ વૃદ્ધિ કરાવશે. સાથે જ તમારે માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. આ સમયમાં તમારામાં ખૂબ જ ઉર્જા જોવા મળશે. આ દરમિયાન તમારા આર્થિક સ્થિતિમાં એકાએક વૃદ્ધિ થઈ શકે છે.

astrology columnists