midday

અયોધ્યાના ૧૨૫૦થી વધુ વાનરોને ભોજન પૂરું પાડી રહ્યો છે અક્ષય કુમાર

18 December, 2024 10:38 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારે અયોધ્યાના વાનરોના ભોજન માટે થોડા વખત પહેલાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. અક્ષયે આ કાર્ય માટે અંજનેયા સેવા ટ્રસ્ટ સાથે હાથ મિલાવ્યા હતા.
અયોધ્યાના ૧૨૫૦થી વધુ વાનરોને ભોજન પૂરું પાડી રહ્યો છે અક્ષય કુમાર

અયોધ્યાના ૧૨૫૦થી વધુ વાનરોને ભોજન પૂરું પાડી રહ્યો છે અક્ષય કુમાર

અક્ષય કુમારે અયોધ્યાના વાનરોના ભોજન માટે થોડા વખત પહેલાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. અક્ષયે આ કાર્ય માટે અંજનેયા સેવા ટ્રસ્ટ સાથે હાથ મિલાવ્યા હતા. અક્ષયે હવે જાહેર કર્યું છે કે તેના આ મિશન હેઠળ અયોધ્યામાં ૧૨૫૦ કરતાં વધારે વાનરોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં વાનરો ખૂબ વધી ગયા છે અને તેઓ લોકો પાસેથી ખાવાનું છીનવી પણ જાય છે. ક્યારેક આ વાનરો લોકોનાં ચશ્માં કે બીજી કોઈ વસ્તુ આંચકી જાય છે અને ખાવાના બદલામાં પાછી આપે છે.

Whatsapp-channel
akshay kumar environment ayodhya bollywood bollywood news entertainment news